વિસરાઈ ગયેલાં અનુલેખન તથા શ્રુતલેખન
આજે પણ ગુજરાતીમાં ક્યારેક હાથથી નોંધ કરતો હોઉં છું, ત્યારે મારા લેખનકાર્ય માટે મને સ્વયં મારા માટે માન થાય છે. પણ તરત તેનો શ્રેય શાળાના એ ઘડતરને આપું છું. શાળાના એ દિવસો, એ શિક્ષકો યાદ આવે છે. ત્રીજા-ચોથા ધોરણમાં ગુજરાતી ભાષાના તાસ (પિરિયડ) માં ક્યારેક અનુલેખન અને શ્રુતલેખન માટે સમય ફાળવાતો. પાઠ્યપુસ્તકના કોઈક નાના ફકરાને… Continue reading વિસરાઈ ગયેલાં અનુલેખન તથા શ્રુતલેખન